gu_tn/LUK/18/24.md

1.1 KiB

તે ખૂબ દુઃખી થઈ ગયો

ઘણા ગ્રીક શાસ્ત્રોમાંથી તે ચૂપ થઈ ગયો અને તેથી વારવાર અંગ્રેજી ભાષાંતર શોધવું પડે છે.

સોયના નાકામાંથી ઊંટને પ્રસાર થવું

એ અશક્ય છે કે ઊંટ સોયના નાકામાંથી પ્રસાર થાય. તેથી, ઈસુએ વક્રોક્તિનો ઉપયોગ કર્યો છે જે કહે છે “ધનવાન માણસને ખૂબ જ અઘરું છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવો.” (જુઓ: વક્રોક્તિ)

ઊંટ

આ મોટું જાનવર છે, ગાય અને ઘોડા કરતા પણ વધારે મોટું.

સોયનું નાકું

સોયના નાકમાંથી સીવાવનો દોરો પ્રસાર કરી શકાય.