gu_tn/LUK/18/06.md

2.5 KiB

(ઈસુ શિષ્યો સાથે પ્રાર્થના વિષે વાત કરે છે.)

એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો

અન્યાયી ન્યાયાધીશ વિષે કહ્યું.” એ રીતે ભાષાંતર કરો કે લોકો સમજી શકે કે ઈસુએ પહેલેથી જ ન્યાય વિષે કહી દીધું.

ઈશ્વર પણ નહિ લાવે

ઈસુ આ અલંકારિક પ્રશ્નનું વર્ણન કરે છે કે તે જે શિક્ષણ આપતો હતો તે કંઈક અલગ હતું. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર લાવશે” અથવા “જેથી તમે પણ યાદ રાખો કે ઈશ્વર લાવશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તેમના પસંદ કરેલા

“જે લોકોને પસંદ કર્યાં છે”

શું તેઓ વિષે ખામોશી નહિ રાખશે?

ઈસુ અલંકારિક પ્રશ્નથી યાદ કરાવે છે કે લોકોએ ઈશ્વર વિષે જાણવું. આ રીતે પણ ભાષાતર કરી શકાય “અને તમે જાણો છો કે તેઓની સાથે ધીરજ રાખતા હતા.”

માણસનો દીકરો

ઈસુ પોતાને માટે વાપરે છે.

શું તેને વિશ્વાસ જડશે

આ દ્રષ્ટાંતનો હેતુ શિષ્યોને ઉત્તેજન આપવું કે ત્રેઓ વધારે ને વધારે વિશ્વાસ અને પ્રાર્થના કરે. ઈસુ અહીયા બીજો અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જે જવાબની અપેક્ષા નકારાત્મક છે. આ પ્રશ્નો અર્થ એ છે કે “પણ હું જાણું છું કે માણસનો દીકરો ક્યારે આવવાનો છે, જેઓ મારામાં વિશ્વાસ કરતા નથી તેઓને હું શોધી કાઢીશ.”