gu_tn/LUK/16/01.md

1.5 KiB

(ઈસુ સતત લોકો સાથે વાત કરે છે.)

અને ઈસુએ શિષ્યોને પણ તે કહ્યું

છેલ્લુ વાક્ય ફરોશી અને શાસ્ત્રીઓ માટે હતું. ઈસુના શિષ્યો ટોળામાં સાંભળનારાઓમાના હતા છતાં.

તેને માહિતી મળી છે

“લોકોએ ઘનવાન માણસને માહિતી આપી”

તેની સંપતિ ઉડાવી

“તેની સંપતિ ઉડાવી દીધી” અથવા “મૂર્ખાઈથી ધનવાન માણસની સંપતિ ઉડાવી દીધી”

આ જે હું તમારા વિષે સાંભળું છું તે શું છે?

આ અલંકારિક પ્રશ્ન છે. શ્રીમંત માણસ કહે છે, “તું જે કરે છે તે મે સાંભળ્યું છે.” (જુઓ; અલંકારિક પ્રશ્ન)

તારા વહીવટનો હિસાબ આપ

આ રીતે ભાષાંતર કરી શકાય, “બીજા પર નાખાવા માટે હિસાબ બનાવ” અથવા “બધો વહીવટ પાછો આપી દે” અથવા “મારા પૈસાનો હિસાબ તૈયાર કર.”