gu_tn/LUK/12/57.md

2.1 KiB

(ઈસુ ટોળા સાથે વાત કરે છે.)

તમારે પોતાને માટે જે વાજબી છે તેનો ન્યાય કેમ કરતા નથી

આ ઠપકો આપવાનો અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે જાતે જ પરખી શકો કે શું વાજબી છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) ઈસુનું વર્ણન કરે છે “જે સાત્ય છે તેનો ઉપદેશ આપે છે.

તમારે માટે

“તમારે પોતાના ઉત્તેજનથી” અથવા તમારી પાસે એ કરવાન એ સમય છે” (યુ ડી બી) એ દર્શાવે છે કે સાંભળનારાઓએ પોતે જ ઉત્તેજન પણે જ્ઞાનથી કોઈના દબાણથી નહિ એવું વર્તન કરવાનુ છે.

જયારે તું તારા દુશ્મન સથે જાય

આ બીજા દ્રષ્ટાંતની શરૂઆત છે. ઈસુ માંની શક્ય એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે જે ઈશ્વરનો આવનાર ન્યાય છે.

જયારે તમે જાઓ

ઈસુ ટોળા સાથે વાત કરે છે છતાં તે પરિસ્થિતિને હાજર કરે છે કે વ્યક્તિએ એકલા જવાનું છે, અમૂક ભાષામાં શબ્દ “તમે” એકવચન છે, (જુઓ: તમે નું રૂપ)

તેની સાથે સમાધાન કરો

“તમારા વૈરીઓ સાથે સમાધાન કરો”

ન્યાય

આ ન્યાયાધીશ માટે છે, અહીયા તે સબળ ખાસ અને ધમકાવનાર છે.