gu_tn/LUK/12/41.md

1.7 KiB

તો તે કોણ છે

આ શરૂઆતનો અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ પિતરના પ્રશ્નની જવાબ તરત જ નથી આપ્યો, પણ અપેક્ષા રખાય છે કે જેઓ વિશ્વાસુ કારભારી બનવા માંગે છે સમજી લે કે દ્રષ્ટાંત તેઓ વિષે હતું. આને કથનના રૂપમાં પણ ભાષાંતર કરી શકાય: “મેં આ સર્વ માટે કહ્યું છે જેઓ વિશ્વાસુ છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

વિશ્વાસુ અને સારા કારભારી

ઈસુ બીજું દ્રષ્ટાંત કહે છે કે સેવક કેવી રીતે વિશ્વાસુ રહી શકે જયારે તેનો માલિક પાછો આવે ત્યારે. (જુઓ: દ્રષ્ટાંત)

ઈશ્વર કોણે બીજા અન્ય સેવકો ઉપરી નીમશે

“પ્રભુ બીજા કોણે અન્ય સેવકો પર નીમશે”

તે સેવક આશીર્વાદિત છે

“તે સેવક મતે કેટલું સારું કહેવાય”

જ્યારે તેનો માલિક આવશે ત્યારે કોણે કામ કરતા જોશે

આ રીતે ભાષાંતર કરી શકાય “જો તેનો માલિક આવે ત્યારે તેનો કામ કરતો જુએ.”