(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
કારણ કે તમે એ જાણતા નથી કે માણસનો દીકરો ક્યારે આવવાનો છે
સમાનતા માત્ર છોર અને માણસના દીકરામાં લોકો એ જાણતા નથી કે તેઓ ક્યારે આવશે, જેથી તેઓ તૈયાર રહે.
જ્યારે માણસનો દીકરો આવશે
ઈસુ પોતાને વિષે કહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “એટલે, હું માણસનો દીકરો આવશે.”