gu_tn/LUK/12/39.md

752 B

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

કારણ કે તમે એ જાણતા નથી કે માણસનો દીકરો ક્યારે આવવાનો છે

સમાનતા માત્ર છોર અને માણસના દીકરામાં લોકો એ જાણતા નથી કે તેઓ ક્યારે આવશે, જેથી તેઓ તૈયાર રહે.

જ્યારે માણસનો દીકરો આવશે

ઈસુ પોતાને વિષે કહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “એટલે, હું માણસનો દીકરો આવશે.”