gu_tn/LUK/12/06.md

1.7 KiB

(ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.)

પાંચ ચકલીઓ બે નાના સિક્કામાં વેચી શકાતી નથી?

આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન). આ રીતે ભાષાંતર કરી શકાય “ચકલીઓ વિષે વિચાર કરો. તેઓનું મુલ્ય કેટલું ઓછું છે કે તેઓને બે સિક્કાથી ખરીદી શકાય છે” (યુ ડી બી).

ચકલીઓ

ચકલીઓ નાના પક્ષીઓ છે જેઓ દાણા ખાય છે.

ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં કોઈને પણ ભૂલતા નથી

“ઈશ્વર કોઈને ભૂલતા નથી!” (યુ ડી બી) અથવા “ઈશ્વર કોઈપણ ચકલીનો નકાર કરતા નથી!”

તમારા માથાના વાળ પણ ગણેલા છે

“ઈશ્વર એ પણ જાને છે કે તમારા માથામાં કેટલા વાળ છે”

બીશો નહિ

“લોકોથી બીશો નહિ” અથવા એટલે જે લોકો તમને નુકસાન કરે છે તેઓથી બીશો નહિ”

તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો

“ઈશ્વર તમને ચકલીઓ કરતા વધારે મૂલ્યવાન ગણે છે”