1.3 KiB
1.3 KiB
ઈસુએ જવાબ આપ્યો અને કહ્યું
“જવાબમાં ઈસુએ કહ્યું”
તમે અવિશ્વાસી અને ભ્રષ્ટ પેઢી
જે લોકો ત્યાં ભેગા થયા હતા તેઓને કહેવામાં આવ્યું છે નહિ કે શિષ્યોને.
હું ક્યા સુધી તમારી સાથે રહીશ અને તમારું સહન કરીશ?
આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ જવાબની અપેક્ષા રાખી ન હતી. તેનો અર્થ “મેં ઘણું બધું કર્યું છે છતાં તમે વિશ્વાસ કરતા નથી!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
તારા દિકરાને અહિ લાવ
અહીયા ઈસુ સીધું જ તે પિતાને કહે છે કે તારા દીકરાને લાવ.
હજી આવે છે
“તેના માર્ગમાં છે” અથવા “રસ્તામાં છે”
ઠપકો આપ્યો
“કડક અવાજથી કહ્યું”