gu_tn/LUK/08/14.md

1.9 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંતોને વિગતથી જણાવે છે.)

તેઓ સંભાળથી ભટકી ગયા છે... તેઓ આ જીવનની ચિંતા, ધન અને સુખશાંતિને કારણે ભટકી ગયા છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) અથવા “જેમ ઘાસ સારા ઝાડને ઉગતા અટકાવે છે તેમ ચિંતા, ધન, અને શુખશાંતી આ જીવનની લોકોને પરિપક્વ બનતા અટકાવે છે” (જુઓ: અર્થાલંકાર)

ચિંતા

“જે બાબતો લોકો ચિંતા કરે છે”

આ જગતની શુખશાંતિ

“આ જીવનમાં જે બાબતો વિષે લોકો આનંદ કરે છે”

તેથી તેઓ જીવનમાં પુખ્ત બનવા માટે કોઈ ફળ લાવી શકતા નથી

“તેઓ પાકા ફળ ઉત્પન્ન કરી શકતા નથી.” આ અર્થાલંકાર સૌમ્યતા સાથે ભાષાંતર કરી શકાય: “જે ઝાડ પુખ્ત થતું નથી અને ફળ આપતું નથી તેઓ પરિપક્વ થઈ શકતા નથી અને સારા કામો કરી શકતા નથી.”

ધીરજથી ફળ ઉત્પન્ન કરો

“પ્રયત્ન કર્યાંથી ફળ ઉત્પન્ન કરો.” આ અર્થાલંકાર ભાષાંતર કરી શકાય” “સારા ઝાડ સારા ફળ આપે છે, તેઓ પ્રયત્નથી સારા કામ કરે છે.”