gu_tn/LUK/05/33.md

1.6 KiB

તેઓએ તેને કહ્યું

“ધાર્મિક આગેવાનોએ ઈસુને કહ્યું”

શું કોઈ બનાવી શકે છે

ઈસુ અલંકારિક પ્રશ્નથી લોકોને વિચારવાનું કહે છે કે તમે જાણો છે તે પરિસ્થિતિનો વિચાર કરો. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યાં સુધી વરરાજા તેઓની સાથે છે ત્યાં સુધી તેઓને ઉપવાસ કરવાની જરૂર નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

લગ્નમાં આમંત્રિત

“મહેમાનો” અથવા “મિત્રો”. જે માણસ લગ્ન કરી રહ્યો છે તેની સાથે ઉજવણી કરે છે.

પણ જયારે દીવસો આવશે

“પણ કોઈક દિવશે” (યુ ડી બી) અથવા “પણ જલદી”

વરરાજા તેઓની પાસેથી લઈ લેવામાં આવશે

આ રૂપક છે. ઈસુ પોતાના વિષે બોલતા હતા. આ રીતે સ્પષ્ટ કરી શકાય છે “તેવી જ રીતે, મારા શિષ્યો હું સાથે છું ત્યાં સુધી ઉપવાસ નહિ કરે.” (જુઓ: અર્થાલંકાર)