gu_tn/LUK/04/18.md

1.4 KiB

(ઈસુ યશાયાના પુસ્તકમાંથી ૬૧:૧

૨ વાંચે છે .)

ઈશ્વરનો આત્મા મારા પર છે

"ઈશ્વર મારે સાથે વિશિષ્ટ રીતે છે." કોઈએ કહ્યું કે આ તો ઈશ્વરના શબ્દો કહેવાનું દાવો કરે છે.

ગુલામોના બંધનો છોડવા

આ રીતે ભાષાંતર કરી શકાય "જેઓ બંધનમાં છે તેઓને કહો કે તેઓ મુક્ત થાય" અથવા "અંધ દેખાતા થાય છે " અથવા "અંધ જનોને દ્રષ્ટી આપે છે." અથવા "અંધને દેખતા કરે છે"

જેઓ દબાયેલા છે તેઓને મુક્ત કરો

જેઓને ખરાબ રીતે વર્તન કરવામાં આવેછે તેઓને મુક્ત કરો.

પ્રાભુના આશીર્વાદિત વર્ષો

આ રીતે ભાષાંતર કરી શકાય "પ્રગટ કરો કે પ્રભુ આ વર્ષે દયા બતાવશે"અથવા "પ્રભુ તેના લોકોને આશીર્વાદ આપવા તૈયાર છે."