802 B
802 B
લેખક ભૂમિકા માહિતીની નોધ રાખે છે.
જ્યારે ઈસુ મહિમાવંત થયા
તરફ: "જ્યારે ઈશ્વરે ઈસુને મહિમાવાન કર્યા." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
તેઓને યાદ આવ્યું કે તેમના વિષે આ બાબતો લખવામાં આવી હતી
યોહાન, લેખક, અહિયાં વાંચકોને વધારાની ભૂમિકા માહિતી આપે છે જે શિષ્યો પાછળથી સમજ્યા હતા. (જુઓ: લખવાની રીત
ભૂમિકા માહિતી)