gu_tn/JHN/11/36.md

630 B

આં માણસ, જેણે આંધળા માણસની આંખો ઉઘાડી હતી, તેનામાં આ માણસ મરણ પામે નહિ એવું પણ કરી શકે છે?

તરફ: "જે અંધ હતો તેને સાજો કરી શકે છે, તે લાઝરસને પણ સાજો કરી શક્યો હોત કે જેથી તે મરણ ન પામે." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આંખો ઉઘાડ

સાજો કર્યો (જુઓ: રૂઢીપ્રયોગ)