gu_tn/JHN/11/08.md

1.0 KiB

ગુરુજી, 'ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?'

તરફ : "ઉપદેશક, ખરેખર તમારે ત્યાં ના જવું જોઈએ કેમ કે યહૂદીઓ તમને પથ્થરે મારવાની કોશિશમાં છે." (જુઓ : અલંકારિક પ્રશ્ન)

ઈસુએ જવાબ આપ્યો

"ઈસુએ દ્રષ્ટાંત સાથે જવાબ આપ્યો" (જુઓ : અનુક્ત શબ્દ)

'શું દિવસના બાર કલાકમાં અજવાળું નથી હોta?

તરફ : "દિવસ દરમિયાનના બાર કલાક અજવાળું હોય છે." (જુઓ : અલંકારિક પ્રશ્ન)