ઈસુ સતત ટોળા સાથે વાત કરે છે.
ઈસુ માટે આ માર્ગ કહેવાનો છે કે તે મરણ પામશે અને પોતાને પાછા જીવનમાં લાવશે. બીજું ભાષાંતર: "હું પોતાને મરણ સમર્પિત કરીશ અને પોતાને જીવનમાં પણ લાવીશ" (જુઓ: સૌમ્યોક્તી)