gu_tn/JHN/09/03.md

991 B

આપણે

આ "આપણે" એ ઈસુ અને જે શિષ્યો સાથે તે વાત કરતા હતા તે બન્ને માટે વપરાયો છે. (જુઓ : વ્યાપક)

દિવસ... રાત

ઈસુ આ સમયને સરખાવે છે કે જયારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસ દરમિયાન કરે છે જયારે લોકો કામ કરે છે. ઈસુ એ બાબતને પણ સરખાવે છે કે જયારે આપણે રાતના સમયે ઈશ્વરનું કામ કરતા નથી. (જુઓ : અર્થલંકાર)

જગતનું અજવાળું

જેમ અજવાળું બતાવે છે કે સાચું શું છે તેમ એ કે જે સત્ય બતાવે છે." (જુઓ : અર્થલંકાર)