હું જે કહું છું તે કેવી રીતે વિશ્વાસ કરીશ
બંને જગ્યાએ "તમે" એકવચન છે.
તો હું જે કહું છુ તે તું કેવી રીતે વિશ્વાસ કરીશ?
"જો હું તને સાચેજ કહું છું કે જો હું સ્વર્ગીય બાબતો વિષે કહું તો તું વિશ્વાસ કરવાનો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન)
સ્વર્ગીય બાબતો
આત્મિક બાબતો.