gu_tn/HEB/11/01.md

795 B

જૂના કરારના વિશ્વાસીઓ વિશ્વાસથી જીવતા હતા.

વિશ્વાસ તો જેની આપણે આશા રાખીયે છીએ તેની ખાતરી છે

"વિશ્વાસ તો આશા રાખનારાઓની ખાતરી છે"

માટે આથી

કેમ કે જે બાબત હજી સુધી દેખાતી નથી તે વિષે તેઓ ચોક્કસ હતા"

આપણા પૂર્વજો પણ વિશ્વાસથી પરખાયા હતા

"ઈશ્વરે આપણા પૂર્વજોને મંજુર કર્યાં કેમ કે તેઓમાં વિશ્વાસ હતો"