21 lines
1.9 KiB
Markdown
21 lines
1.9 KiB
Markdown
# છાંટવાથી.... અપવિત્રો પર રાખ નાખવાથી
|
|
|
|
યાજક રાખનો છંટકાવ અપવિત્રો પર કરે છે.
|
|
# તો ખ્રિસ્ત, જે સનાતન આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત આપણા હૃદયને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલુ વિશેષ શુદ્ધ કરશે?
|
|
|
|
ખ્રિસ્તે સનાતન આત્માથી ઈશ્વરને દોષ વિનાનું અર્પણ કર્યાથી તેમનું રક્ત આપણા અંતઃકરણને નિર્જીવ કામોથી જીવંત ઈશ્વરને ભજવાને શુદ્ધ કરે છે" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# ખ્રિસ્તનું રક્ત.... "આપણું અંતઃકરણ શુદ્ધ કરે છે
|
|
|
|
કેમ કે ખ્રિસ્તે આપણા માટે બલિદાન આપ્યું છે, તેથી હવે આપણા પાપો પ્રત્યે ગુનાની લાગણી વ્યક્ત કરવાની જરૂર નથી" (જુઓ: કોઈ નામ)
|
|
# આપણું અંતઃકરણ
|
|
|
|
લખનાર અને વાંચનારનું અંતઃકરણ
|
|
# આ કારણ માટે
|
|
|
|
"પરિણામ અર્થે " અથવા "આને કારણે"
|
|
# દંડ
|
|
|
|
"સજા"
|
|
# ઈશ્વરથી જેઓ તેડાયેલા છે
|
|
|
|
જેઓને ઈશ્વરે નીમ્યા છે અને તેમના દીકરા થવાને પસંદ કર્યાં છે. |