gu_tn/GAL/05/22.md

886 B

પવિત્ર આત્માના ફળ

“આત્મા શું ઉત્પન્ન કરે છે”

તેઓની વિરુધ્ધ કઈ નિયમ નથી

આનો અર્થ ૧) “મૂસાનો નિયમ આવી બાબતોની મનાં કરતો નથી’ અથવા ૨) “વિચાર અને કાર્ય પર એવો કોઈ નિયમ નથી” (જુઓ: યુ ડી બી).

વાસના અને ઇચ્છાઓને શરીર શુધ્ધા વધસ્તંભે જડ્યા છે

“પૃથ્વી પરનો સ્વભાવ લાલસા અને દુષ્ટ ઇચ્છાઓ ને મારી નાખ્યા છે અને વધસ્તંભે જડ્યા છે” (જુઓ: અર્થાલંકાર)