gu_tn/GAL/05/19.md

629 B

શરીરનું કાર્ય

“ દુષ્ટ સ્વભાવને પરિણામે કરેલી બાબતો ” (જુઓ: અર્થાલંકાર)

જે લોકો એવા કર્યો કરે છે તેઓ ઈશ્વરનો વારસો પ્રાપ્ત કરશે નહિ

“જેઓ આ રીતે વર્તે છે તેઓને ઈશ્વર બદલો આપશે નહિ” અથવા “જેઓ સતત આવા કાર્યો કરે છે તેઓને ઈશ્વર બદલો આપશે નહિ”