gu_tn/GAL/05/16.md

861 B

તમે

બહુવચન

આત્માથી ચાલો

ચાલવું એ જીવનનો અર્થ છે. આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારું વર્તન રાખો” અથવા “તમારું જીવન આત્માના આધાર પર જીવો.” (જુઓ: અર્થાલંકાર)

તમે શરીરની લાલસા પરિપૂર્ણ કરો નહિ

“તમે તમારી વિષયવાસનાની ઇચ્છા પાપ કરવાને પૂર્ણ ન કરો”

નિયમમાં નહિ

“મૂસાના નિયમનું પાલન કરવા બધાયેલા નથી.”