gu_tn/EPH/03/10.md

1.0 KiB

સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.

બહુ પ્રકારનું જ્ઞાન જે અધિપતિઓને અને અધિકારીઓને સ્વર્ગીય સ્થાનોમાં વિશ્વાસી સમુદાય દ્વારા જણાવવામાં આવશે"

સનાતન કાળના ઈરાદા અનુસાર

"સનાતન કાળનો ઈરાદો મુકીને" અથવા " સનાતન કાળના ઈરાદાને સુસંગત"

તે તેણે ઈચ્છ્યું કર્યું

"તે તેણે સંપન્ન કર્યું" અથવા "તે તેણે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું"