gu_tn/EPH/01/17.md

1.2 KiB

ડહાપણનો આત્મા અને તેમના પ્રકટીકરણનું જ્ઞાન

" આત્મિક ડહાપણ તેમના પ્રકટીકરણને સમજવા માટે"

તમારા હૃદય ચક્ષુ પ્રકાશિત થાય

" હૃદય ચક્ષુ સમજણ પ્રાપ્ત કરે છે. બીજું ભાષાંતર: જેથી તમે સમજણ પ્રાપ્ત કરીને પ્રકાશિત થાઓ" (જુઓ: વ્યાકરણની ભાષા)

આપણા તેડાનો દ્રઢ વિશ્વાસ

"આપણા તેડાની આશા"

તેમના વરસના મહિમાની સંપત્તિ

"તેમની મહાન શક્તિના વારસામાં" અથવા " મહિમાવાન વારસાની ભરપુરી વારસામાં."

જેઓ તેમનામાટે અલગ થયા

"સંતોમાં' આમા નૈતિક રીતે નિષ્પાપ, આર્પિત અને પવિત્ર એનો પણ સમાવેશ થાય છે.