1.2 KiB
1.2 KiB
ડહાપણનો આત્મા અને તેમના પ્રકટીકરણનું જ્ઞાન
" આત્મિક ડહાપણ તેમના પ્રકટીકરણને સમજવા માટે"
તમારા હૃદય ચક્ષુ પ્રકાશિત થાય
" હૃદય ચક્ષુ સમજણ પ્રાપ્ત કરે છે. બીજું ભાષાંતર: જેથી તમે સમજણ પ્રાપ્ત કરીને પ્રકાશિત થાઓ" (જુઓ: વ્યાકરણની ભાષા)
આપણા તેડાનો દ્રઢ વિશ્વાસ
"આપણા તેડાની આશા"
તેમના વરસના મહિમાની સંપત્તિ
"તેમની મહાન શક્તિના વારસામાં" અથવા " મહિમાવાન વારસાની ભરપુરી વારસામાં."
જેઓ તેમનામાટે અલગ થયા
"સંતોમાં' આમા નૈતિક રીતે નિષ્પાપ, આર્પિત અને પવિત્ર એનો પણ સમાવેશ થાય છે.