gu_tn/ACT/19/26.md

1.2 KiB

દેમેત્રિયસ, એક સોની, તે કારીગરોની સાથે સતત વાત કરવા લાગ્યો

તે જોયું અને સાંભળ્યું

“તને ખબર પડી અને તને સમજ પ્રાપ્ત થઇ”

ઘણા લોકોને બીજી તરફ લઇ ગયો

“ઘણા લોકોને સમજાવવા લાગ્યો કે આ મૂર્તિપુજા બંધ કરીને ખ્રિસ્ત તરફ ફરો”

તે પોતાની મહાનતા ગુમાવી દેશે

આર્તિમીસની મહાનતા એટલીજ હતી જેટલી લોકો તેને માટે વિચારતા હતા.

જેને આખું એશિયા અને સમગ્ર વિશ્વ ભજે છે.

આ અત્યોક્તી એવું દર્શાવે છે કે આર્તિમીસ દેવી એટલી પ્રચલીત હતી કે તેનું ભજન આખું વિશ્વ કરતુ હતું.