gu_tn/ACT/16/04.md

888 B

તેઓ ગયા

આ સર્વનામો પાઉલ, સિલાસ અને તિમોથી માટે વપરાયા છે

તેઓ આજ્ઞા માને

“મંડળીના સભ્યો આજ્ઞા માને” અથવા “વિશ્વાસીઓ આજ્ઞા માને”

તેવું પ્રેરીતો અને વડીલો દ્વારા યરુશાલેમમાં ફરમાવવામાં આવ્યું હતું.

“પ્રેરીતો અને વડીલોએ યારુશાલેમમાં લખ્યું હતું”

મંડળીઓ મજબુત થતી હતી

“પાઉલ, સિલાસ, અને તિમોથી દ્વારા મંડળીઓને મજબુત કરવામાં આવતી.”