gu_tn/ACT/16/04.md

12 lines
888 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓ ગયા
આ સર્વનામો પાઉલ, સિલાસ અને તિમોથી માટે વપરાયા છે
# તેઓ આજ્ઞા માને
“મંડળીના સભ્યો આજ્ઞા માને” અથવા “વિશ્વાસીઓ આજ્ઞા માને”
# તેવું પ્રેરીતો અને વડીલો દ્વારા યરુશાલેમમાં ફરમાવવામાં આવ્યું હતું.
“પ્રેરીતો અને વડીલોએ યારુશાલેમમાં લખ્યું હતું”
# મંડળીઓ મજબુત થતી હતી
“પાઉલ, સિલાસ, અને તિમોથી દ્વારા મંડળીઓને મજબુત કરવામાં આવતી.”