gu_tn/ACT/13/28.md

2.1 KiB

(પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)

તેઓ

વારંવાર “તેઓ” અહિયાં યહુદી આગેવાનો માટે વપરાયું છે.

તેને

વારંવાર “તેને” ઇસુ માટે વપરાયું છે

તેમને મારી નાખવા માટે કોઈ યોગ્ય કારણ મળ્યું નહિ

યહુદી આગેવાનો કેવળ ઈસુને કોઈપણ યોગ્ય કારણ વગર મારી નાખવા માંગતા હતા. તેને આ રીતે કહી શકાય “યહુદી આગેવાનો પાસે એવું કોઈજ યોગ્ય કારણ ન હતું કે જેથી તે ઈસુને મારી નાખે.”

તેઓએ પિલાતને પૂછ્યું

અહિયાં “પૂછ્યું” એ ખુબજ ભારપૂર્વક વાપરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે કે તેઓએ માંગણી કરી, સખત વિનંતી કે આજીજી કરી.

જયારે તેઓએ આ સર્વ બાબતો પૂર્ણ કરી ત્યારે તેના વિષે જે લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું

“જયારે યહૂદી આગેવાનોએ આ સઘળું ઈસુને કર્યું ત્યારે પ્રબોધકોના પુસ્તકોમાં લખેલું સર્વ એટલે ઈસુના મરણ સુધીનું સર્વ પૂર્ણ થયું.

તેઓએ તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો

“કેટલાક આગેવાનો ઈસુના મરણ પછી તેના શરીરને વધસ્તંભ પરથી નીચે લાવે છે”