gu_tn/ACT/13/28.md

19 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
તેઓ
# વારંવાર “તેઓ” અહિયાં યહુદી આગેવાનો માટે વપરાયું છે.
# તેને
વારંવાર “તેને” ઇસુ માટે વપરાયું છે
# તેમને મારી નાખવા માટે કોઈ યોગ્ય કારણ મળ્યું નહિ
યહુદી આગેવાનો કેવળ ઈસુને કોઈપણ યોગ્ય કારણ વગર મારી નાખવા માંગતા હતા. તેને આ રીતે કહી શકાય “યહુદી આગેવાનો પાસે એવું કોઈજ યોગ્ય કારણ ન હતું કે જેથી તે ઈસુને મારી નાખે.”
# તેઓએ પિલાતને પૂછ્યું
અહિયાં “પૂછ્યું” એ ખુબજ ભારપૂર્વક વાપરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે કે તેઓએ માંગણી કરી, સખત વિનંતી કે આજીજી કરી.
# જયારે તેઓએ આ સર્વ બાબતો પૂર્ણ કરી ત્યારે તેના વિષે જે લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું
“જયારે યહૂદી આગેવાનોએ આ સઘળું ઈસુને કર્યું ત્યારે પ્રબોધકોના પુસ્તકોમાં લખેલું સર્વ એટલે ઈસુના મરણ સુધીનું સર્વ પૂર્ણ થયું.
# તેઓએ તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો
“કેટલાક આગેવાનો ઈસુના મરણ પછી તેના શરીરને વધસ્તંભ પરથી નીચે લાવે છે”