19 lines
2.1 KiB
Markdown
19 lines
2.1 KiB
Markdown
|
# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
|
||
|
|
||
|
તેઓ
|
||
|
# વારંવાર “તેઓ” અહિયાં યહુદી આગેવાનો માટે વપરાયું છે.
|
||
|
# તેને
|
||
|
|
||
|
વારંવાર “તેને” ઇસુ માટે વપરાયું છે
|
||
|
# તેમને મારી નાખવા માટે કોઈ યોગ્ય કારણ મળ્યું નહિ
|
||
|
|
||
|
યહુદી આગેવાનો કેવળ ઈસુને કોઈપણ યોગ્ય કારણ વગર મારી નાખવા માંગતા હતા. તેને આ રીતે કહી શકાય “યહુદી આગેવાનો પાસે એવું કોઈજ યોગ્ય કારણ ન હતું કે જેથી તે ઈસુને મારી નાખે.”
|
||
|
# તેઓએ પિલાતને પૂછ્યું
|
||
|
|
||
|
અહિયાં “પૂછ્યું” એ ખુબજ ભારપૂર્વક વાપરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે કે તેઓએ માંગણી કરી, સખત વિનંતી કે આજીજી કરી.
|
||
|
# જયારે તેઓએ આ સર્વ બાબતો પૂર્ણ કરી ત્યારે તેના વિષે જે લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું
|
||
|
|
||
|
“જયારે યહૂદી આગેવાનોએ આ સઘળું ઈસુને કર્યું ત્યારે પ્રબોધકોના પુસ્તકોમાં લખેલું સર્વ એટલે ઈસુના મરણ સુધીનું સર્વ પૂર્ણ થયું.
|
||
|
# તેઓએ તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો
|
||
|
|
||
|
“કેટલાક આગેવાનો ઈસુના મરણ પછી તેના શરીરને વધસ્તંભ પરથી નીચે લાવે છે”
|