શું થઇ ગયું હતું
કે તેનો પતિ મૃત્યુ પામ્યો હતો
મને કહો
પિત્તરે એવી આજ્ઞા કરી કે તેના પ્રશ્નનો હા કે ના માં જવાબ આપે
આટલીજ કિંમતે જમીન વેચી હતી
આ વાત તો અનાન્યાની છેતરપીંડી દર્શાવે છે અને તેમાં કિંમત સાથે કોઈજ સંબંધ નથી. માટે જ લુકે કોઈ કિંમતનો ઉલ્લેખ કર્યો નથી