gu_tn/ACT/13/07.md

697 B

શું થઇ ગયું હતું

કે તેનો પતિ મૃત્યુ પામ્યો હતો

મને કહો

પિત્તરે એવી આજ્ઞા કરી કે તેના પ્રશ્નનો હા કે ના માં જવાબ આપે

આટલીજ કિંમતે જમીન વેચી હતી

આ વાત તો અનાન્યાની છેતરપીંડી દર્શાવે છે અને તેમાં કિંમત સાથે કોઈજ સંબંધ નથી. માટે જ લુકે કોઈ કિંમતનો ઉલ્લેખ કર્યો નથી