gu_tn/ACT/11/17.md

1.3 KiB

(૧૭મી કલમમાં પિત્તર પોતની વાત પૂરી કરે છે)

ઈશ્વરે તેમને આપ્યું

“તેમને” એટલે વાર્તાના સંદર્ભ મુજબ કર્નેલીયસ અને તેના વિદેશી મિત્રો. જોકે પિત્તર યહુદી વિશ્વાસીઓને પોતાના ખુલાસો આપતી વખતે આ લોકોની ઓળખ વિદેશીઓ તરીકે આપતા નથી.

તેવા જ કૃપાદાનો

પિત્તર પવિત્ર આત્માના કૃપાદાનો વિષે કહે છે.

હું કોણ કે ઈશ્વરની સામે પડું?

હું ઈશ્વરની સામે પડી ન શકું.

જયારે તેઓએ આ વાતો સાંભળી

“તેઓ”, સુન્નત થએલા યહૂદીઓ પિત્તરની ટીકા કરતા હતા.

તેઓએ પોતાના જીવન વિષે પસ્તાવો કર્યો

“જીવન તરફ લઇ જનાર પસ્તાવો કર્યો”