# (૧૭મી કલમમાં પિત્તર પોતની વાત પૂરી કરે છે) # ઈશ્વરે તેમને આપ્યું “તેમને” એટલે વાર્તાના સંદર્ભ મુજબ કર્નેલીયસ અને તેના વિદેશી મિત્રો. જોકે પિત્તર યહુદી વિશ્વાસીઓને પોતાના ખુલાસો આપતી વખતે આ લોકોની ઓળખ વિદેશીઓ તરીકે આપતા નથી. # તેવા જ કૃપાદાનો પિત્તર પવિત્ર આત્માના કૃપાદાનો વિષે કહે છે. # હું કોણ કે ઈશ્વરની સામે પડું? હું ઈશ્વરની સામે પડી ન શકું. # જયારે તેઓએ આ વાતો સાંભળી “તેઓ”, સુન્નત થએલા યહૂદીઓ પિત્તરની ટીકા કરતા હતા. # તેઓએ પોતાના જીવન વિષે પસ્તાવો કર્યો “જીવન તરફ લઇ જનાર પસ્તાવો કર્યો”