gu_tn/ACT/11/07.md

18 lines
1.7 KiB
Markdown

# (પિત્તરે પોતાનો ખુલાસો ચાલુજ રાખ્યો)
# કંઈપણ અપવિત્ર અથવા અશુદ્ધ હજુ સુંધી મેં ખાધું નથી
અહિયાં એક બાબત સ્પષ્ટ થાય છે કે જે પ્રાણીઓને યહૂદી નિયમશાસ્ત્ર પ્રમાણે ખાવાની સખત મનાઈ હતી તેજ પ્રાણીઓ ચાદરમાં હતા.
# કશુપણ અપવિત્ર કે અશુદ્ધ નથી
કશુપણ અપવિત્ર કે અશુદ્ધ </b>અહિયાં એ ખોરાક વિષે લખવામાં આવ્યું છે “અપવિત્ર કે અશુદ્ધ ખોરાક”.
# મારા મુખમાં ગયો
મારા મુખમાં ગયો
આ દર્શાવે છે કે “મેં ખાધો”
# જેને ઈશ્વરે શુદ્ધ કરેલા છે તેને અશુદ્ધ જાહેર ન કર
અહિયાં એ બતાવે છે કે “જે પ્રાણીઓને ઈશ્વરે શુદ્ધ કરેલા કે તેને અશુદ્ધ ન ગણ”.
# અશુદ્ધ
જુના કરારમાં યહૂદી નિયમશાસ્ત્ર પ્રમાણે, જો કોઈ વ્યક્તિ મનાઈ ફરમાવેલ પ્રાણીમાનું કશું ખાય તો વિધીગત રીતે તે “અશુદ્ધ” થયેલો ગણાય