gu_tn/ACT/10/42.md

1.0 KiB

(પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે)

તેણે અમને અજ્ઞા આપી

ઈશ્વરે અમ સાક્ષીઓ અથવા પ્રેરીતોને અજ્ઞા કરી. અહિયાં “અમ પ્રેરીતો” એ પિત્તરનો સંદેશ સંભાળનારાનો સમાવેશ કરતા નથી.

કે તે આ જેમને ઈશ્વરે પસંદ કર્યો

તે ઇસુ જે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

જીવતો અને મરણ પામેલાઓ

“જે લોકો હજુ જીવે છે અને જે લોકો મરણ પામેલા છે.

સઘળા પ્રબોધકો તેને વિષે શાહેદી આપે છે

સઘળાં પ્રબોધકો ઇસુ વિષે શાહેદી આપે છે