# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે) # તેણે અમને અજ્ઞા આપી ઈશ્વરે અમ સાક્ષીઓ અથવા પ્રેરીતોને અજ્ઞા કરી. અહિયાં “અમ પ્રેરીતો” એ પિત્તરનો સંદેશ સંભાળનારાનો સમાવેશ કરતા નથી. # કે તે આ જેમને ઈશ્વરે પસંદ કર્યો તે ઇસુ જે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. # જીવતો અને મરણ પામેલાઓ “જે લોકો હજુ જીવે છે અને જે લોકો મરણ પામેલા છે. # સઘળા પ્રબોધકો તેને વિષે શાહેદી આપે છે સઘળાં પ્રબોધકો ઇસુ વિષે શાહેદી આપે છે