gu_tn/ACT/05/09.md

884 B

તમે બન્ને જણા [પવિત્ર] આત્માની કસોટી કરવા કેવી રીતે સહમત થયા છો

આ વાગચાતુર્યનો પ્રશ્ન છે. તેને એ રીતે અનુવાદ કરી શકાય, “તમે બન્ને જણા આત્માની કસોટી કરવા સહમત થયા છો.”

છેલ્લો શ્વાસ લીધો

આ “તે મરી ગઈ” તેને સૌમ્યોક્તિ રીતે દર્શાવતું વાક્ય છે

તેઓના પગ

આ ઉપલક્ષણ અલંકાર છે. અહિયાં “પગ” એ અનાન્યાને દફનાવીને આવેલા માણસોના પગ દર્શાવ્યા છે