gu_tn/ACT/01/17.md

1.3 KiB

પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો

તેનું દુષ્ટ કૃત્ય

“ઈસુના શુત્રુઓને દોરવણી આપવાનું તેનું એ દુષ્ટ કૃત્ય.” અહી “દુષ્ટ કૃત્ય” શું છે એ બાબત સ્પષ્ટ થાય છે.

તે ઉંધા માથે પડયો અને તેનું શરીર વચમાંથી ફાટીને ખુલ્લું થઇ ગયું અને તેનાં આંતરડા બહાર નીકળી ગયા.

આ જમીન પર સૌ પ્રથમતો તે ઉંધા માથે નીચે પડયો જેના કારણે તેનું શરીર વચમાંથી ફાટી ગયું. બીજી હસ્તપ્રતોમાં તેણે ફાંસી ખાધી એવો ઉલ્લેખ થયો છે.

લોહીનું ખેતર એ ઓળખવા લાગ્યું.

આ મરણના કારણે લોકો નવા નામથી ખેતરને ઓળખવા લાગ્યા.