1.3 KiB
1.3 KiB
પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો
તેનું દુષ્ટ કૃત્ય
“ઈસુના શુત્રુઓને દોરવણી આપવાનું તેનું એ દુષ્ટ કૃત્ય.” અહી “દુષ્ટ કૃત્ય” શું છે એ બાબત સ્પષ્ટ થાય છે.
તે ઉંધા માથે પડયો અને તેનું શરીર વચમાંથી ફાટીને ખુલ્લું થઇ ગયું અને તેનાં આંતરડા બહાર નીકળી ગયા.
આ જમીન પર સૌ પ્રથમતો તે ઉંધા માથે નીચે પડયો જેના કારણે તેનું શરીર વચમાંથી ફાટી ગયું. બીજી હસ્તપ્રતોમાં તેણે ફાંસી ખાધી એવો ઉલ્લેખ થયો છે.
લોહીનું ખેતર એ ઓળખવા લાગ્યું.
આ મરણના કારણે લોકો નવા નામથી ખેતરને ઓળખવા લાગ્યા.