gu_tn/2TI/02/08.md

1.3 KiB

મારી સુવાર્તાના સંદેશા પ્રમાણે

"તે મારી સુવાર્તા છે"

જેને કારણે હું દુઃખ વેઠું છું

"સુસમાચાર કે જેને માટે હું સહન કરુ છું "

બંધનમાં

"જેલમાં નાખવું" (જુઓ : અર્થાલંકાર)

ઈશ્વરનું વચન બંધનમાં નથી

"તે મર્યાદિત નથી" અથવા "બંધનમાં નથી " અથવા "તેમાં પૂરેપૂરી સ્વતંત્રતા છે"

જેઓ પસંદ કરેલા છે તેઓને સારુ

"એવા લોકો કે જેમને ઈશ્વરે પસંદ કર્યા છે"

તે ઉધ્ધાર તેઓ પ્રાપ્ત કરે

"ઉધ્ધાર મેળવશે" અથવા "ઈશ્વર તેઓનો બચાવ કરશે"

અનંત મહિમાસહિત

"ઈશ્વરને સદાસર્વદા મહિમા હો" અથવા લોકોને ઈશ્વર તરફ દોરવા