gu_tn/2PE/03/10.md

1.2 KiB

તેમ છતાં

જો કે પ્રભુ લોકો પસ્તાવો કરે એવું ઇચ્છીને ધીરજ રાખે છે, તેમ છતાં તે પાછો આવશે અને ન્યાય લાવશે.

ચોરની જેમ પ્રભુનો દિવસ આવશે.

જેમ ચોર જાહેર કરતો નથી કે તે ઘર લૂંટવા આવી રહ્યો છે , તેમ ઈસુ જાહેરાત વગર દેખાશે. (જુઓ: એકસમાન)

આકાશો મોટી ગર્જના સાથે જતા રહેશે. તત્વો અગ્નિથી બળી જશે

આકાશો અને પૃથ્વીના નાશનું સચોટ વર્ણન મોટી ગર્જના અને અગ્નિ છે. તે કોઈપણના ધ્યાનથી છુટશે નહિ!

તેના કામોનો ન્યાય થશે.

લોકોએ કરેલી સારી અને ખરાબ બધી બાબતોનો ઈશ્વર ન્યાય કરશે.