gu_tn/2PE/01/08.md

1.1 KiB

પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે.

આ બાબતો

તે વિશ્વાસ, ચરિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રિતી અને પ્રેમ.

તમે ઉજ્જડ અથવા બિનફળદ્રુપ નહિ બનશો

"તમે ઉત્પન કરશો અને ફળદ્રુપ બનશો" (જુઓ: મૃદુવ્યંગય)

જેઓમાં આ બાબતોનો અભાવ છે

કોઈપણ વ્યક્તિ જેની પાસે આ બાબતો નથી.

જે નજીક છે ફક્ત તે જ જોવું; તે અંધ છે

આ વાક્યાંશ એક વ્યક્તિ જે ફક્ત એ જગિક બાબતોનો વિચાર કરે છે જે દ્રષ્ટિહીનની નજરમાં સાચી છે તેની સાથે તુલના કરે છે (જુઓ:રૂપક)