gu_tn/2PE/01/05.md

628 B

પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે

આ સમાન કારણ

"ઈશ્વરે જે કર્યું છે તેને કારણે છે"

ગુણ

"નૈતિક ઉત્તમતા"

તમારા ગુણો દ્વારા, જ્ઞાન પ્રાપ્ત કરો.

નૈતિક ઉત્તમતાનો ઉપયોગ કરીને તમારી સમજ વધારો.

બંધુપ્રિતી કરો

"એકબીજા પ્રત્યે માયાળુ બનો"