1.2 KiB
1.2 KiB
કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો,
અહિયાં આ બાબતો વચ્ચે થોડી અલગતા છે પાઉલ થોડું અભિમાન કરીને મૂર્ખતા કરે છે, અને ખરેખર મૂર્ખ બનીએ તો કોઈપણ છેતરી જાય.
તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, પાઉલ ક્ષણિક ઈચ્છાઓને પ્રદર્શિત કરતા અભિમાન કરે છે અને તે પણ કોરિંથીઓની મંડળી વિષે.
જેથી હું થોડું અભિમાન કરું
તરફ : "જો કે હું થોડું અભિમાન કરું."
જે હું કહું છૂં, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં,
તરફ : "આ પ્રકારના અભિમાનમાં પ્રભુ તરફથી પ્રોત્સાહન નથી મળતું,"