જેઓ લાયક નથી તેઓ માટે ઈશ્વરની કૃપા.
મકદોનીયાની મંડળીઓને ગરીબાઈ અને સતાવણીની કસોટી હોવા છતાં, ઈશ્વરની કૃપાથી, તેઓ યરુશાલેમના વિશ્વાસીઓ માટે નાણા ઉઘરાવી શક્યા.