પાઉલ વિશ્વાસીઓને બોધ આપે છે કે તેમણે દરેક બાબતમાં આનંદ કરવાનું આત્મિક વલણ જાળવી રાખવું, પ્રાર્થનામાં જાગૃત રહેવું અને દરેક બાબતમાં આભારી થવું.