807 B
807 B
પિતર ખ્રિસ્તના સ્વર્ગમાં પુનરુત્થાન વિષે અને તેમના અધિકાર વિષે અને સામર્થ્ય વિષે બોલી રહ્યો હતો.
તેથી
પિતર આ શબ્દો દ્વારા તેના વિચારોનો સારાંશ બતાવે છે
તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ
"તમે પણ સહન કરવાની ઇચ્છા રાખો"
તમે પોતે જ
આ વિશ્વાસીઓને માટે અધ્યાય એકમાં ઉલ્લેખાયું છે.
જે કોઈ
"કોઈ પણ વ્યક્તિ જે"