gu_tn/1PE/04/01.md

807 B

પિતર ખ્રિસ્તના સ્વર્ગમાં પુનરુત્થાન વિષે અને તેમના અધિકાર વિષે અને સામર્થ્ય વિષે બોલી રહ્યો હતો.

તેથી

પિતર આ શબ્દો દ્વારા તેના વિચારોનો સારાંશ બતાવે છે

તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ

"તમે પણ સહન કરવાની ઇચ્છા રાખો"

તમે પોતે જ

આ વિશ્વાસીઓને માટે અધ્યાય એકમાં ઉલ્લેખાયું છે.

જે કોઈ

"કોઈ પણ વ્યક્તિ જે"