gu_tn/1PE/03/01.md

794 B

પિતર ફક્ત વિશ્વાસીઓની સહનશીલતા વિષે બોલતો હતો અને પછી ખ્રિસ્તની સહનશીલતા વિષે બોલ્યો.

એ જ પ્રમાણે, પત્નીઓ તમે તમારા પતિઓને આધીન રહો,

"એથી પત્નીઓ તમે તમારા પોતાના પતિઓને જ આધીન રહો."

કેટલાક

તે શબ્દ "કેટલાક" એ પતિઓને માટે ઉલ્લેખાયો છે.

તેઓએ જોયું હશે

આ શબ્દ "તેઓએ" અને "તેઓને" એ પતિઓને માટે ઉલ્લેખાયો છે.