gu_tn/1PE/01/06.md

1.4 KiB

તમે આ વચનો દ્વારા આનંદ કરશો કે જે આશીર્વાદોનો ઉલ્લેખ ૦૧: ૦૩

૦૫ કરવામાં આવ્યો છે "ઈશ્વરે તમારા માટે જે કંઈ કર્યું છે તેના માટે તમે આનંદિત છો"

હવે તે તમારા માટે ખૂબ જરૂરી છે કે તમે દુઃખનો અનુભવ કરો

"હવે તે સાચું છે અને ઉચિત છે કે તમને દુઃખ લાગે"

કે સોના કરતા પણ વધારે મૂલ્યવાન છે

"ઈશ્વર સોનાની કિમંત કરતા તમારા વિશ્વાસની કિમંત વધારે કરે છે"

તમારા વિશ્વાસને વધારે મૂલ્યવાન કરવા તેને અગ્નિમાં નાખી તેણે પારખવામાં આવે છે "જોકે સોનાને નાખીને તેને પારખવામાં આવે છે, તે કાયમ ટકતું નથી"

ઈસુ ખ્રિસ્તનુ પ્રગટીકરણ

"જયારે ઈસુ ખ્રિસ્ત પાછા આવશે"