gu_tn/1JN/05/06.md

2.2 KiB

આ તે છે કે જે પાણી અને રક્ત દ્વારા આવ્યા, ઈસુ ખ્રિસ્ત પણ

“ઈસુ ખ્રિસ્ત છે જેઓ પાણી અને રક્ત દ્વારા આવ્યા” અહિયાં “પાણી” ઈસુનું બાપ્તિસમા દર્શાવે છે. અને “રક્ત” વધસ્તંભ પરનું મૃત્યુ. બીજી રીતે; “તેમના બાપ્તિસમા અને વધસ્તંભ પરના મૃત્યુ સમયે ઈશ્વર પ્રગટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત તેમના દીકરા છે” (જુઓ

મુહાવરો)

ફક્ત પાણી દ્વારા જ નહિ, પરંતુ પાણી અને રક્ત દ્વારા

નવા વાક્ય તરીકે ભાષાંતર કરી શકાય. “તેઓ ફક્ત પાણી દ્વારા જ આવ્યા નથી પરંતુ પાણી અને રક્ત દ્વારા” બીજી રીતે; “ઈશ્વરે આપણને બાપ્તિસમા દ્વારા એ ન જણાવ્યું કે તે તેમના દીકરા છે, પરંતુ તેમના બાપ્તીસમા અને વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા પણ”

ત્રણ છે કે જેઓ શાક્ષી આપે છે

“ત્રણ છે કે જેઓ ઈસુ વિશે શાક્ષી આપે છે”

અમે આત્મા, પાણી, રક્ત

અહિયાં, “પાણી” અને “રક્ત” માણસ માટે છે કે જે કોર્ટમાં ઊભો રહીને લોકોને કહે છે કે જે તેણે જે જોયું અને સાંભળ્યું. (જુઓ

અવતાર)

ત્રણેય એકમાં સંમત છે

“ત્રણેય એકબીજાની સાથે સંમત છે”