gu_tn/1CO/16/13.md

774 B

જાગતા રહો

પાઉલ તેઓથી સાવધાન કરે છે કે બધા લોકો જેઓ ખ્રિસ્તને પ્રગટ કરે છે તેઓ ખ્રિસ્તમાં હોય તેમ નથી.

વિશ્વાસમાં સ્થિર ઉભા રહેવું

જુઠ્ઠા શિક્ષકોને કારણેવિશ્વાસમાં ઠોકરરૂપ ના થનારા લોકોને પાઉલ ઊંચા કરે છે

માણસની જેમ વર્તવું, હિમત રાખો

ખ્રિસ્તમાં પરિપક્વતા વાળા લોકોને પાઉલ ઊંચા કરે છે .