gu_tn/1CO/15/10.md

540 B

પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું,

ઈશ્વરની કૃપા અથવા દયાએ જે તે છે તે બન્યો છે.

વ્યર્થ થયું નથી

પાઉલ ઈશ્વરની દયા મારફતે જીવતો હતો.

ઈશ્વરની જે કૃપા મારા પર છે

પાઉલ જણાવે છે કે ઈશ્વરની કૃપાથી તે જીવતો છે.